ધારો કે મૂળ કિંમત = 100 રૂ.
વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ.
કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?