ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ?

વિદેશી હૂંડિયામણ
પાસપોર્ટ સંબંધી
એક્સાઇઝની ચોરી
વિદેશી માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી ઓક્ટોબર, 2016
8મી ડિસેમ્બર, 2016
8મી નવેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2300,2000
2400, 2100
2000,1900
2000,1800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP