ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

સંઘ લોક સેવા આયોગ
કેન્દ્રિય તકેદારી આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રાષ્ટ્રીય વિકાસ પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

1 થી 4 તમામ
2, 3 અને 4
1 અને 2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP