ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1992 1993 2001 1999 1992 1993 2001 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? 4 13 11 8 4 13 11 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? એ.સી. પીગુ અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી એ.સી. પીગુ અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ? એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ એ. કે. સેન પી. સી. મહાલનોબીસ એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ એ. કે. સેન પી. સી. મહાલનોબીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP