કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
શ્રી મોરારજી દેસાઈ
શ્રી અટલ બિહારી બાજપેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી આચાર્ય દેવવ્રત
શ્રી વિજયભાઈ રૂપાણી
શ્રી રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ?

રેઈનહાર્ડ ગેન્ઝલ
આપેલા તમામ
એન્ડ્રીયા ગેઝ
રોજર પેનરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ?

ભૂતાન
બાંગ્લાદેશ
મ્યાનમાર
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP