ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

મહેતા સમિતિ
સંથાનમ સમિતિ
શર્મા સમિતિ
રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

ઔદ્યોગિક ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ECSનું પૂરું નામ જણાવો.

ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
પીગોન
કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP