ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

શર્મા સમિતિ
મહેતા સમિતિ
સંથાનમ સમિતિ
રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ
મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP