ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

સંથાનમ સમિતિ
રાવ સમિતિ
શર્મા સમિતિ
મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

ગોરવાલા રિપોર્ટ
આપેલ પૈકી એક પણ નહીં
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ?

ચેલૈયાહ સમિતિ
તેંદુલકર સમિતિ
શોમે સમિતિ
કેલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP