ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

બાંધી મુદત ખાતું
કરન્ટ ખાતું
રિકરીંગ ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પ્રત્યેક વર્ષે
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

આપેલ તમામ
રિજિયોનલ રૂરલ બેંકો
રાજ્યની સહકારી બેંકો
કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP