ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ યથાવત્ રહે
ભાવ ઘટે
ભાવ વધે
આપેલ કોઈપણ બાબત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ
જગદીશ ભગવતી
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસ મોંઘી બને
નિકાસો સસ્તી બને
આયાતો સસ્તી બને
આયાતો મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP