ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
જૈવ રસાયણશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

આપેલ પૈકી કોઈ નહીં
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી
સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ
ફીસકલ પોલીસી એકટ
પાર્લામેન્ટ એકટ
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ?

મોટા ઉદ્યોગો
લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
લઘુ ઉદ્યોગો
મધ્યમ કક્ષાના ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP