ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
આપેલ પૈકી કોઈ નહીં
સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

નાણા મંત્રાલય
ગૃહ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
રૂ. 20,00 કરોડ
રૂ. 1,600 કરોડ
એકપણ સાચું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

1 અને 3
1 અને 4
1, 2, 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP