ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
જમીન અને હવાઈ માર્ગ દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા
સમુદ્ર દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

શામળભાઈ ખારવા
એમ.એસ. સ્વામીનાથન
હીરાલાલ ચૌધરી
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP