ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 8 4 6 5 8 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનર સંસદ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનર સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP