ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

કેઈન્સ
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
પીગોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ?

કેલકર સમિતિ
શોમે સમિતિ
ચેલૈયાહ સમિતિ
તેંદુલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP