ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

એડમ સ્મિથ
પીગોન
અમર્ત્ય સેન
કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ?

મધ્યમ કક્ષાના ઉદ્યોગ
લઘુ ઉદ્યોગો
લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
મોટા ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1 થી 4 તમામ
1 અને 2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP