ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

એડમ સ્મિથ
પીગોન
કેઈન્સ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર
2. મુડીઝ
3. ફીચ ગ્રુપ
4. કેર રેટિંગ

1,2 અને 3
2,3 અને 4
4,1 અને 2
4,1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

રેપો રેટમાં ઘટાડો
ગરીબીમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
વ્યાજદરમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી
આપેલ પૈકી કોઈ નહીં
સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP