ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1862 1863 1861 1860 1862 1863 1861 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ફીચ રેટિંગ્સ ICRA SEBI CRISIL ફીચ રેટિંગ્સ ICRA SEBI CRISIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? 1-1-2014 1-1-2015 1-1-2016 1-4-2015 1-1-2014 1-1-2015 1-1-2016 1-4-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP