ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ગરીબી નાબૂદી
ભારે ઉદ્યોગો
સિંચાઈ
વીજળી અને વાહનવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા
સમુદ્ર દ્વારા
જમીન અને હવાઈ માર્ગ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP