ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

કરન્ટ ખાતુ
બાંધી મુદત ખાતુ
સેવીંગ્સ ખાતુ
રિકરિંગ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

રેપોરેટ
CRR કેશ રિઝર્વ રેશિયો
SLR
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP