ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? ચૌધરી ચરનસિંહ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? ચાર વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1993 1949 1870 1999 1993 1949 1870 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-32 અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP