ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

લાલ કૃષ્ણ અડવાણી
ચૌધરી ચરનસિંહ
ગુલજારીલાલ નંદા
બાબુ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી મોરારજી દેસાઈ
શ્રી નિયોગી
શ્રી આઈ. જી. પટેલ
શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 6
અનુચ્છેદ 9
અનુચ્છેદ 5
અનુચ્છેદ 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP