Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

2, 3, 4
1, 2, 4
3, 4, 1
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સુકતાન રોગ કયા વિટામિનની ખામીને કારણે થાય છે ?

વિટામિન-બી
વિટામિન-એ
વિટામિન-ડી
વિટામિન-સિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શિખ ધર્મના દસમાં ગુરુ કોણ હતા ?

ગુરુ અર્જુનસિંહ
ગુરુ નાનક
ગુરુ ગોવિંદસિંહ
ગુરુ અંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP