Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

3, 4, 1
2, 3, 4
1, 2, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

ઉદયમતી
સિધ્ધરાજ જયસિંહ
રાણી રૂપમતી
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

ક્રોનોલોજી
કિમિયોથેરાપી
કોસ્મોલોજી
કેપ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો ?

સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
કબીર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP