Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

સુનીતા રાની
એન. લેમ્સડેન
મનજીત કૌર
અનુરાધા બિશ્વાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

10 વર્ષ
5 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1965
1990
1987
1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ?

હંસસ્થળી
મેથાણ
માધોપુર
સિક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

અન્યોન્યવાચક સર્વનામ
સ્વવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ
સાપેક્ષવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP