સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? શિખરિણી હરિગીત પૃથ્વી મંદાકાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાકાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં પંગત ભેદ કોણે કર્યો છે ? વેવાઈ ભત્રીજો કાકા ફોઈ વેવાઈ ભત્રીજો કાકા ફોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનિશ્ચિત અનુકૂળતા અનુસાર ફરજિયાત મરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર ફરજિયાત મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP