સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

રાજા રામમોહનરાય
સુરેન્દ્રનાથ બેનરજી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

માત્ર ૧,૨,૪
માત્ર ૧,૩,૪
૧,૨,૩,૪
માત્ર ૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

અનિશ્ચિત
અનુકૂળતા અનુસાર
ફરજિયાત
મરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP