સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એપ્રિલ 2015થી નવા નિયમ પ્રમાણે રેલ્વે રિઝર્વેશન ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 120 30 90 60 120 30 90 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ? આલિયા ભટ્ટ કરીના કપૂર પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ કરીના કપૂર પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ? અલમોડા ત્રિવેન્દ્રમ્ શિમલા દહેરાદૂન અલમોડા ત્રિવેન્દ્રમ્ શિમલા દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? પ્રભાવકચરિત જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક રેવંતગિરિરાસુ પ્રભાવકચરિત જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP