જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના બીજા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

એસ. બંગરપ્પા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં. જવાહરલાલ નહેરૂ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા
સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું
જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

સચિવાલય
મંત્રીશ્રી
મુખ્યપ્રધાન
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP