જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના બીજા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ?

કેલકર સમિતિ
ગેડલજી સમિતિ
નરસિંહમ સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સી.પી.એમ. (CPM) એટલે ?

ક્રિટીકલ પાથ મેથડ
ક્રિટીકલ પ્રોસેસ મેથડ
ક્રિટીકલ પ્રોસીજર મેથડ
ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
કાલિદાસ
દલિપ રાજા
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP