જાહેર વહીવટ (Public Administration) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ચોથા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના કયા વર્ષથી કરેલ છે ? 1990 1985 1987 1982 1990 1985 1987 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? સંચાલનનો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનના કાર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ ક્રિસ્ટોફર પોલીટ એન્ડુ મેસી ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ ક્રિસ્ટોફર પોલીટ એન્ડુ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP