જાહેર વહીવટ (Public Administration)
આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણા પંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલિસિટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
દલિપ રાજા
કે. બી. સરકાર
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ?

નફાનો આધાર અને પારદર્શિતા
કાયદાકીય જોગવાઈઓ
કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ
કર્મચારીઓનું વર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
આપેલ તમામ
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય
હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
દિલ્લી વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP