જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? આપેલ તમામ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ આપેલ તમામ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ? 1986-1987 1987-1988 1998-1999 2000-2001 1986-1987 1987-1988 1998-1999 2000-2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP