Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

જૂજવા
મૂકમ કરોતિ
ઉત્તરા
નિયતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP