GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,50,000
રૂ. 50,000
રૂ. 1,00,000
રૂ. 75,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઠકકર બાપા
ધૂમકેતુ
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

રાવજી પટેલ
હરીષ મિનાશ્રુ
મકરંદ દવે
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP