GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ? રૂ. 1,50,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 રૂ. 1,50,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ___ river in India is so long as the Ganga. Many No other All Any other Many No other All Any other ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતની સંસદ એટલે (1) લોકસભા (2) રાજયસભા (3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ 1, 2, 4 બધા જ 1, 2, 3 1, 3, 4 1, 2, 4 બધા જ 1, 2, 3 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા ધૂમકેતુ જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા ધૂમકેતુ જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? રાવજી પટેલ હરીષ મિનાશ્રુ મકરંદ દવે કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ હરીષ મિનાશ્રુ મકરંદ દવે કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP