સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.

₹ 2,60,000
₹ 3,20,000
₹ 2,30,000
₹ 1,80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ?

ક્રિએટ કમાન્ડ
ચેન્જ કમાન્ડ
એડિટ કમાન્ડ
ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ?

ગણાય
એકપણ જવાબ નહિ.
ન ગણાય
તેની પર લોન હોય તો જ ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

ઈજનેરો
આપેલ પૈકી એક પણ નહીં
એકાઉન્ટન્ટ્સ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP