વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રૂસ્તમ શું છે ? માનવરહિત વાયુયાન અવકાશયાન ઉપગ્રહ મિસાઈલ માનવરહિત વાયુયાન અવકાશયાન ઉપગ્રહ મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? ડો.મહેન્દ્રલાલ સરકાર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય શાંતિ સ્વરૂપ ભટનાગર ડો.મહેન્દ્રલાલ સરકાર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય શાંતિ સ્વરૂપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ? ઓઈલ ઈન્ડિયા લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ? ઈન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આઈ. કે. ગુજરાલ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આઈ. કે. ગુજરાલ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP