GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ?

મેહરૌલી અભિલેખ
કલસી અભિલેખ
પ્રયાગ પ્રશસ્તિ
માસ્કી અને ગુર્જરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણથી પ્યારું હોવું.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP