GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ? જૂનાગઢમાં ગિરનાર ઉપર શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'ઉપમા ન આપી શકાય એવું.' અનુપમ હીનોપમાં અન્યમનસ્ક ઉપમાન અનુપમ હીનોપમાં અન્યમનસ્ક ઉપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ? મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે' જીવતે જીવત ભદ્રેશ્વર જવું પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણથી પ્યારું હોવું. જીવતે જીવત ભદ્રેશ્વર જવું પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણથી પ્યારું હોવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ? કેરી અને કેળાં દ્રાક્ષ બટાટા અને ટામેટાં પપૈયા, અનાનસ કેરી અને કેળાં દ્રાક્ષ બટાટા અને ટામેટાં પપૈયા, અનાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP