GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

ડાહ્યાભાઈ નાયક
શિવકુમાર શુક્લ
બૈજુ બાવરા
પંડિત ઓમકારનાથ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ભાવાર્થ દીપીકા' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?

એકનાથ ભાગવત
જ્ઞાનેશ્વરી ગીતા
શ્રી ભાષ્ય
તુલસી રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ?

લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો
એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો
નાણાં ખરડો
પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 4
1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP