Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

ત્રિરથ મંદિરો
તારાયમ
સૂર્ય મંદિરો
જગમોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનુ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?

નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન બેંક
નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ?

વિદ્યુત મોહન
વિદ્યુત શેઠ
નિરીયા અલિસિયા ગાર્સિયા
ઝામ્બી મટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP