GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વિવેક પબ્લિકેશન દ્વારા જાન્યુઆરી 2020 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિશેના કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ?

પરીક્ષા વોરિયર્સ
જ્યોતિપુંજ
સામાજિક સમરસતા
કર્મયોદ્ધા ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ?

આંધ્ર પ્રદેશ
ગુજરાત
તમિલનાડુ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP