સામાન્ય જ્ઞાન (GK) ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ? લલિત માલકૌશ રામકહ ભીમપલાસી લલિત માલકૌશ રામકહ ભીમપલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? ધર્માભ્યુદય વિવેકકલિકા કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય વિવેકકલિકા કાવ્યકલ્પલતા કથારત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ડિયન એરલાઈન્સનું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + આયન રામ + આયણ રામ + અયણ રામ + અયન રામ + આયન રામ + આયણ રામ + અયણ રામ + અયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP