Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

સરકારથી વહીવટતંત્ર
સરકારથી વ્યવસાય
સરકારથી નાગરિક
સરકારથી સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ?

થોમસ સ્મિથ
જેમ્સ લેન કાસ્ટર
સર ટોમસ રૉ
વિલિયમ હોકીન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
માણસે ભદ્રિક થવું ઘટે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP