GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ?

ગ્રાહકો માટે પસંદગીમાં વધારો
GDPનાં વૃદ્ધિદરમાં વધારો
આપેલ તમામ
નિકાસમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ?

ધર્મ સૂકત
સોમ સૂક્ત
નાસદીય સૂક્ત
રૂદ્ર સૂક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP