Gujarat Police Constable Practice MCQ
આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ?
5+3×8-12÷4=3

+ ની બદલે – અને – ની બદલે +
+ ની બદલે × અને × ની બદલે +
+ ની બદલે ÷ અને ÷ ની બદલે +
– ની બદલે ÷ અને ÷ ની બદલે -

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સી.ટી. મોર્ગન
વિલિયમ જેમ્સ
સિગ્મન ફોઈડ
વિલ્હેમ વુન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે?

ઈશ્વર પેટલીકર
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?

ડૉ. સી. ડી. દેશમુખ
ડૉ. બી. આર. આંબેડકર
પં. જવાહરલાલ નહેરૂ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP