GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? આર્થિક રીતે સદ્ધર પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રોટીન સમૃદ્ધ શુદ્ધ અને ભેળસેળ રહિત આર્થિક રીતે સદ્ધર પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રોટીન સમૃદ્ધ શુદ્ધ અને ભેળસેળ રહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું ? 2008 2007 2010 2009 2008 2007 2010 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું' દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.' અતિશયોક્તિ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ? ડૉ. ચંદ્રશેખર વેંકટરામન રાજા રમન્ના ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ડૉ. ચંદ્રશેખર વેંકટરામન રાજા રમન્ના ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP