GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

તાંગળિયા
કામદાની
અજરક
લોબડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ?

ડૉ. મનમોહનસિંહ
શ્રીમતી ઇન્દિરા ગાંધી
પી.વી.વનરસિમ્હારાવ
શ્રી અટલબિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP