GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

નવમી અનુસૂચિ
મૂળભૂત ફરજો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણનું આમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ?

સર્વદલ સંમેલન 1946
મુસ્લિમ લીગ 1946
કોંગ્રેસ પાર્ટી 1936
સ્વરાજ પાર્ટી 1924

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP