ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

દુઃખ વિયોગ - મધ્યમપદલોપી
દિક્કાલ - તત્પુરુષ
ત્રિકાલ - બહુવ્રીહી
મડાગાંઠ - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP