મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP