મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ અનુવંશ નિર્જીવ વારસો સજીવ અનુવંશ નિર્જીવ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP