Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતે
એમીલ દર્ખીમ
મેક્સવેબર
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મ્યુલર કિશ્ર્ચયન
મેક્સ વેબર
કેરોલીન મે
સ્ટીફન જોન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્રસિંહ
ઈરાવતી કર્વે
એમ.એન.શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP