Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

સ્ટીફન જોન્સ
મ્યુલર કિશ્ર્ચયન
કેરોલીન મે
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સશક્તોની જાહેર જવાબદારી
તકની સમાનતા
જાતિવાદી કલ્યાણ
સંપત્તિની સમાન વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

ગ્રાહ્ય દરજ્જો
વૈકલ્પિક દરજ્જો
અર્પિત દરજ્જો
પ્રાપ્ત દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
સમાજલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP