મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતે
મેક્સવેબર
એમ.એન.શ્રીનિવાસ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

સામેલગીરી વિનાની
આપખુદ
અધિકારવાદી
લાડ લડાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી.ડી.બોઆઝ
ગોવિંદરાજ પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સંસ્થાકરણ
સામાજીકરણ
સમૂહ દ્વારા સર્જન
વર્તનનો માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

કાર્લ માર્ક્સ
એમ. એન. રોય
ઓગસ્ટ કોન્ત
બી. એફી સ્કીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP