મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતે મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. કુશળતા લિંગ વય રક્તસંબંધો કુશળતા લિંગ વય રક્તસંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? કૂતરો ઉંદર ઘેટું ઘોડો કૂતરો ઉંદર ઘેટું ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP