મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એન્દ્રે બેતે એમીલ દર્ખીમ એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એન્દ્રે બેતે એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો સામાજિક સેવાઓ આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. રક્તસંબંધો લિંગ વય કુશળતા રક્તસંબંધો લિંગ વય કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP