મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. વય રક્તસંબંધો કુશળતા લિંગ વય રક્તસંબંધો કુશળતા લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક ગિન્સબર્ગ જહોન્સન મેકાઈવર અને પેજ યંગ અને મેક ગિન્સબર્ગ જહોન્સન મેકાઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP