મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન.શ્રીનિવાસ
મેક્સવેબર
એન્દ્રે બેતે
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

આપેલ તમામ
ગરીબી નિવારણ કાર્યક્રમ
સામાજિક વીમો
સામાજિક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સમૂહ દ્વારા સર્જન
વર્તનનો માપદંડ
સંસ્થાકરણ
સામાજીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP