મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

ગિન્સબર્ગ
જહોન્સન
યંગ અને મેક
મેકાઈવર અને પેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક ધોરણ
સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

એમ હેરોલોમ્બીસ
મેકઆઈવર અને પેજ
રોબર્ટ મર્ટન
ડૉ. રાધાકમલ મુકરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
સમાજલક્ષી
પર્યાવરણલક્ષી
મનોમાપનલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

એમ.એન.શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન
યોગેન્દ્રસિંહ
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP