મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

સામેલગીરી વિનાની
લાડ લડાવવાની
આપખુદ
અધિકારવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

સામાજિક સેવાઓ
ગરીબી નિવારણ કાર્યક્રમ
સામાજિક વીમો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
જી.ડી.બોઆઝ
ગોવિંદરાજ પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્રસિંહ
વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP