મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘોડો કૂતરો ઉંદર ઘેટું ઘોડો કૂતરો ઉંદર ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતે મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP