મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP