મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો.
1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મેક્સ વેબર
સ્ટીફન જોન્સ
મ્યુલર કિશ્ર્ચયન
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

કાર્લ માર્ક્સ
બી. એફી સ્કીનર
ઓગસ્ટ કોન્ત
એમ. એન. રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

ડૉ. રાધાકમલ મુકરજી
મેકઆઈવર અને પેજ
રોબર્ટ મર્ટન
એમ હેરોલોમ્બીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP