Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી.ડી.બોઆઝ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજ પદ્મનાભન
અમિત અબ્રાહમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક નિયંત્રણ
સામાજિક વ્યવસ્થા
સામાજિક ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્રસિંહ
ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મ્યુલર કિશ્ર્ચયન
કેરોલીન મે
મેક્સ વેબર
સ્ટીફન જોન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP