મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે મેક્સ વેબર સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે મેક્સ વેબર સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? પ્લૂટો એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP