ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? મહાદેવી મૃણાલવતી શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી શશિકલા રાણકદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાં પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP