ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. લાઠી તળાજા વીરપુર ચોટીલા લાઠી તળાજા વીરપુર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત ધીરો દયારામ ભાલણ ભોજા ભગત ધીરો દયારામ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક ચરિત્રાત્મક વર્ણનાત્મક એક પણ નહીં વિવેચનાત્મક ચરિત્રાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP