ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

રામગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

b-i, a-ii, d-iii, c-iv
b-i, d-ii, a-iii, c-iv
c-i, a-ii, d-iii, b-iv
c-i, b-ii, a-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

બારડોલી સત્યાગ્રહ
પ્રાંતીય સરકારોની ઘોષણા
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઇ
પ્રબોધ રાવળ
ડૉ.જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP